ક્રમાંક:એસએસએએમ/૨૦૧૨/૪૭૨૯-૪૭૪૨
પ્રતિ, મુખ્ય શિક્ષકશ્રી,
................................ પ્રા.શાળા.
(સી.આર.સી. મારફત )
વિષય : વિકલાંગ બાળકોને ભણાવતા વર્ગશિક્ષકોને તાલીમ મોક્લી આપવા બાબત સંદર્ભ :એસ.પી.ડી.કચેરીના પત્ર ક્રમાંકનં એસ.એસ.એ.એમ/આઇ.ઇ.ડી-૭૦/૧૨/૧૯૪૬૦-૪૮૯ તા.૯/૫/૧૨
ઉપરોક્ત
વિષય અન્વયે જણાવવાનું કે સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત આઇ.ઇ.ડી.વિભાગ
દ્વ્રારા વર્ષ : ૨૦૧૨/૧૩ દરમિયાન જુદીજુદી પ્રવ્રુત્તિઓ કરવા માટે સંદર્ભિત
પરિપત્રથી સુચના આપવામાં આવેલ છે.જે અંતર્ગત વિકલાંગ બાળકોના શિક્ષણમાં
પડતી મુશ્કેલીઓ તેમજ આ બાળકોની શેક્ષણિક પ્રવ્રુત્તિને વધુ વેગ આપવા
વિકલાંગ બાળકના વર્ગશિક્ષકને ૩ દિવસની તાલીમ આપવા જણાવવામાં આવે છે.તો નીચે
મુજબની તારીખો પ્રમાણે તમારી પ્રાથમિક શાળામાંથી વિકલાંગ બાળકના એક વર્ગ
શિક્ષકને તાલીમમાં મોક્લી આપશો.
ક્રમ કલસ્ટર તારીખ સમય પ્રકાર સ્થળ
૧ કસરા,આંગણવાડા, લક્ષ્મીપુરા,કંબોઇ, રાનેર,ઉંબરી,બુકોલી, શિહોરી-1,શિહોરી-2
૧૫/૧૦/૨૦૧૨ ૧૧ : ૦૦ થી ૫ : ૦૦ અંધ,શ્રવણમંદ, મંદબુદ્ધિ બાળકોના વર્ગશિક્ષકો બી.આર.સી. ભવન કાંકરેજ
૨ ખિમાણા,સમણવા, ખોડા,આકોલી,દુગ્રાસણ, વડા,ઇન્દ્રમાણા, ભાવનગર, ચેખલા ૧૬/૧૦/૨૦૧૨
૩ ખારિયા,ટોટાણા.ભલગામ, તાંતિયાણા,માંડલા,નાથપુરા, તેરવાડા,ઉણ,રુવેલ,થરા-1, થરા-2 ૧૭/૧૦/૨૦૧૨
ઉપરોક્ત
તાલીમ દરમિયાન કોઇ પણ વર્ગશિક્ષક ગેરહાજર ન રહે તેની ખાસ તકેદારી
રાખવી.કોઇ શિક્ષક તાલીમ લીધા વિના વંચિત રહેશે તો તેની જવાબદારી તમારી અંગત
રહેશે.
નોંધ : અગાઉ આ પ્રકારની વિકલાંગ બાળકના વર્ગ શિક્ષકની તાલીમ ન
લીધી હોય તેવા શિક્ષકને જ તાલીમમાં મોકલવા. ( સ્થળ પ્રત ઉપર ડી.પી.સી.ની
સહી છે. )
નકલ સવિનય રવાના :
તા.કે.નિ. સા.શ્રી. કાંકરેજ ( બી.કે.પટેલ )